દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?
*દાદાભાઈ નવરોજી*
હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?
*મદનમોહન માલવિયા*
કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?
*શેરશાહ સુરી*
બિરબલનું સાચુ નામ શું હતું ?
*મહેશદાશ*
તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?
*શમબોલા દુબે*
કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?
*જહાંગીર*
જહાંગીર નામનો મતલબ શું થાય છે ?
*દુનિયાને જીતનાર*
ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો
*ગૌતમીપુત્રશાતકણૉ*
ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?
*નિલકંઠરાય છત્રપતી*
સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?
*બાળગંગાધર તિલક*
કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?
*ધીરણોધર ડુંગર*
સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?
*ભુત નિબંધ*
ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?
*મામલુક (ઈલબારી)*
મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?
*જોનાખાન*
તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?
*મોહમદ તુઘલક*
પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?
*સત્યેન્દ્રનાથ ટાગોર*
ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?
*લોડૅ કોનૉવલિસને*
*દાદાભાઈ નવરોજી*
હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?
*મદનમોહન માલવિયા*
કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?
*શેરશાહ સુરી*
બિરબલનું સાચુ નામ શું હતું ?
*મહેશદાશ*
તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?
*શમબોલા દુબે*
કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?
*જહાંગીર*
જહાંગીર નામનો મતલબ શું થાય છે ?
*દુનિયાને જીતનાર*
ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો
*ગૌતમીપુત્રશાતકણૉ*
ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?
*નિલકંઠરાય છત્રપતી*
સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?
*બાળગંગાધર તિલક*
કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?
*ધીરણોધર ડુંગર*
સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?
*ભુત નિબંધ*
ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?
*મામલુક (ઈલબારી)*
મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?
*જોનાખાન*
તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?
*મોહમદ તુઘલક*
પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?
*સત્યેન્દ્રનાથ ટાગોર*
ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?
*લોડૅ કોનૉવલિસને*
EmoticonEmoticon